|
 |
 |
Letter from well wisher
Tuesday, January 06, 2009
By: Kantilal Parmar, UK |
| |
સ્નેહિશ્રી મહેશભાઈ સોલંકી તથા શ્રી અમિષભાઈ ચાંપાનેરી,
અભિનંદન આપના શુભકાર્ય માટે, આપણી જ્ઞાતિને કાર્યકર્તાઓ સારા મળતા રહે છે તેમ દાનેશ્વરીઓ પણ ઘણા મળે છે, એ સાથે વિદ્યાર્થીઓ પણ એ લાભ લેવા મળી રહે છે તો સૌએ સારા કામમાં સહકાર આપવો એ સમાજના સભ્યોની ફરજ બને છે, માનવસેવાને તો લાખ આપનારા ઘણા મળ્યા ત્યારે તમારે લાખ ભેગા કરવા આટલી મહેનત કરવી પડે છે એ જરા અજુકતું લાગે છે, છતાં કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતને તમો શક્ય કરવા કમર કસી છે તે માટે.
ધન્યવાદ.
કાંતિલાલ પરમાર
હીચીન
યુકે.§ |
 |
|